શિક્ષક કર્મચારી આચાર્ય તરીકે નિમણૂંક પામે ત્યારે પગારમાં શું લાભ મળવાપાત્ર થાય

P.Raval
By P.Raval
2 Min Read
શિક્ષક કર્મચારી આચાર્ય તરીકે નિમણૂંક પામે ત્યારે પગારમાં શું લાભ મળવાપાત્ર થાય

શિક્ષક કર્મચારી આચાર્ય તરીકે નિમણૂંક પામે ત્યારે પગારમાં શું લાભ મળવાપાત્ર થાય જે અંગેની માહિતી વિગતવાર માહિતી નીચે આપેલ છે.

- Advertisement -
શિક્ષક કર્મચારી આચાર્ય તરીકે નિમણૂંક પામે ત્યારે પગારમાં શું લાભ મળવાપાત્ર થાય
શિક્ષક કર્મચારી આચાર્ય તરીકે નિમણૂંક પામે ત્યારે પગારમાં શું લાભ મળવાપાત્ર થાય

જો કર્મચારીનું કોઇ પણ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવામાં આવેલ ન હોઇ તેવા કિસ્સામાં આચાર્ય બને તો

શિક્ષણ વિભાગના તા.19/06/2004 ના ઠરાવ અન્વયે નાણા વિભાગના તા.05/01/1965 ના ઠરાવ મુજબ એક નોશનલ ઈજાફાનો લાભ આપી પગારબાંધણી કરવાની રહે છે.

પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 1640- 2900(છઠ્ઠા પગાર પંચ મુજબ રૂ. 9300- 34800, ગ્રેડ પે-4400) મંજૂર કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં

શિક્ષણ વિભાગના તા.19/06/2004 ના ઠરાવ અન્વયે નાણા વિભાગના તા.05/01/1965 ના ઠરાવ મુજબ એક નોશનલ ઈજાફાનો લાભ આપી પગારબાંધણી કરવાની રહે છે.

- Join For Latest Update-

આ પણ વાંચો: 7th Pay Difference: પાંચમા હપ્તાની ચુકવણી ક્યારે થશે જાણો સંપૂર્ણ માહિતી

પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂ.6500-10500(છઠ્ઠા પગાર પંચ મુજબ રૂ. 9300-34800, ગ્રેડ પે-4600) મંજૂર કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં

શિક્ષણ વિભાગના તા.19/06/2004 ના ઠરાવ અન્વયે નાણા વિભાગના તા.05/01/1965 ના ઠરાવ મુજબ એક નોશનલ ઈજાફાનો લાભ મળવાપાત્ર નથી પરંતુ જે-તે પગાર મેળવતા હોય તે જ પગાર અને પગારધોરણનું રક્ષણ મળવાપાત્ર થશે..

- Advertisement -

દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ રૂ.6500-10500(છઠ્ઠા પગાર પંચ મુજબ રૂ. 9300-34800, ગ્રેડ પે-4600) મંજૂર કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં

શિક્ષણ વિભાગના તા.03/12/2009 ના ઠરાવ અન્વયે ખાસ કિસ્સામાં પગાર અને પગારધોરણના રક્ષણનો લાભ મળવાપાત્ર થશે પરંતુ નાણા વિભાગના તા.05/01/1965 ના ઠરાવ મુજબ એક નોશનલ ઈજાફાનો લાભ મળવાપાત્ર નથી.

દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક માટે ૩.8000-13500(છઠ્ઠા પગાર પંચ મુજબ રૂ. 9300- 34800, ગ્રેડ પે-5400) મંજૂર કરવામાં આવેલ હોય તેવા કિસ્સામાં

શિક્ષણ વિભાગના તા.03/12/2009 ના ઠરાવ અન્વયે ખાસ કિસ્સામાં પગાર અને પગારધોરણના રક્ષણનો લાભ મળવાપાત્ર થશે પરંતુ નાણા વિભાગના તા.05/01/1965 ના ઠરાવ મુજબ એક નોશનલ ઈજાફાનો લાભ મળવાપાત્ર નથી.

Share This Article
By P.Raval
Follow:
I am P.Raval. I am a blogger and content creator at MyGujju. I have experience in various fields which include current happenings in various fields including Government Jobs Updates, Government Schemes, Latest News Updates, Tech Trends, Sports, Gaming, Politics, Government Policies, Finance and etc.
Leave a comment