ખાલી થઈ ગયેલી મચ્છર ભગાડનાર રિફિલનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરવો

P.Raval
By P.Raval
1 Min Read
ખાલી થઈ ગયેલી મચ્છર ભગાડનાર રિફિલનો ફરીથી ઉપયોગ કેવી રીતે કર

ખાલી થઈ ગયેલી મચ્છર ભગાડનાર રિફિલનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરવો.આપણે મચ્છર ભગાડનાર રિફિલ ખાલી થઈ જાય પછી એને ફેંકી દઈએ છીએ, પણ આજે આપને બતાવીશું કે આ રિફિલ નો ફરીથી ઉપયોગ કેવી રીતે કરી શકાય.

JIO VALUE PLANS માં પૈસા થશે વસૂલ, જાણો સંપૂર્ણ માહિતી

Instagram ના એકાઉન્ટ વર્લ્ડ ઓફ ચેતના માં ખાલી થઈ ગયેલી મચ્છર ભગાડનાર રિફિલનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરવો તેનો સરસ મજાનો વિડિયો અપલોડ કરેલ છે.નીચે આપેલ પ્રોસેસ ને ફોલો કરીને અને વિડિયો જોઈને ખાલી થઈ ગયેલી મચ્છર ભગાડનાર રિફિલ ફરીથી ઉપયોગ કેવી રીતે કરવો તે જાણીએ.

ખાલી થઈ ગયેલી મચ્છર ભગાડનાર રિફિલનો ફરીથી ઉપયોગ કેવી રીતે કર
ખાલી થઈ ગયેલી મચ્છર ભગાડનાર રિફિલનો ફરીથી ઉપયોગ કેવી રીતે કર

1.સૌથી પહેલા તજ,લવિંગ, કપૂર ને જરૂરી માત્રામાં લઈને તેનો ભુક્કો કરી લો.

2.તેમાં જરૂરી માત્રામાં પાણી અને અતર અથવા સુગંધિત આવશ્યક તેલ ઉમેરો.

- - Join For Latest Update- -

3. ત્યારબાદ પ્રવાહીને ગાળી લો અને તેને કન્ટેનરમાં ઉમેરો.

4.ત્યારબાદ આપ આ રીફિલનો અગાઉની જેમ ફરીથી ઉપયોગ કરી શકો છો.

આત્યાર સુધીમાં આ વીડિયોને 4 લાખ થી પણ વધારે લાઈક્સ મળેલ છે.

ખાલી થઈ ગયેલી મચ્છર ભગાડનાર રિફિલનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરવો

 

Avatar of P.Raval
By P.Raval
Follow:
હું પી.રાવલ છું. હું MyGujju માં બ્લોગર અને કન્ટેન્ટ ક્રિએટર છું. મારી પાસે વિવિધ ક્ષેત્રોમાં 10 વર્ષનો અનુભવ છે જેમાં સરકારી યોજનાઓ, નવીનતમ સમાચાર અપડેટ્સ, ટેક ટ્રેન્ડ્સ, રમતગમત, રાજકારણ, સરકારી નીતિઓ, બિઝનેસ અને બોલીવુડ સમાચાર વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં વર્તમાન ઘટનાઓનો સમાવેશ થાય છે.
Leave a comment